News
યુએઇ ૨૩ લાખ રૂપિયામાં આજીવન ગોલ્ડન વિઝા આપશે તેવા અહેવાસો સામે આવ્યા હતા. જોકે હવે યુએઇના અધિકારીઓએ કહ્યું છે કે હાલ ગોલ્ડન ...
ન્યૂયોર્કમાં સદીની સૌથી અનોખી હરાજી યોજાવાની છે. વિશ્વ પ્રખ્યાત ઓક્શન હાઉસ સોથર્બી મંગળ ગ્રહના સૌથી મોટા ઉલ્કાપિંંડ એનડબ્લ્યુએ-૧૬૭૮૮ને વેચવા જઈ રહી છે.
અસીલોને સલાહ બદલ કેન્દ્રીય એજન્સી ઇડીએ બે વકીલોને સમન્સ મોકલ્યા હતા, આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં સુઓમોટો કેસ ચલાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ સમન્સની સુઓમોટો દ્વારા નોંધ લઇને આગળની કાર્યવાહી શરૂ કરી ...
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના ગંભીરા ગામને જોડતો તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથેનો સંપર્ક ...
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપ્ચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ/સંવત્સર શાકે : ૧૯૪૭ ...
બીજને જમીનની ઠેઠ સમીપ રાખવાથી ચમત્કાર થાય છે. નવા અંકુરો ફૂટે છે. જીવનની લીલાશ પ્રગટે છે જીવનમાં મહેંક ફેલાવતો પવિત્ર સંબંધ ...
ભગવાન અને સદ્ગુરુની કૃપા દૃષ્ટિથી આધ્યાત્મિક માર્ગે જીવનું કલ્યાણ થાય છે. આત્મીય ભાવથી હરિ સ્મરણ એજ ઉત્તમ માર્ગ છે. ભક્તિની ...
આપણે બધા એ મહાભારતની વાર્તા-સંવાદો જરૂરથી સાંભળ્યા જ છે. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના પાંડવો સાથેના સંવાદોનો પણ ખ્યાલ હશે જ.
તારીખ ૧૦મી જુલાઈ ગુરૂપુર્ણિમાનો દિવસ છે. ઠેર ઠેર ગુરુવંદના થશે. ગુરૂ વિના જ્ઞાન નહીં એવું કહેવાય છે. આધુનિક જમાનામાં આવું ...
ગીતામંદિર પાસે લાટી બજારમાં ગઇકાલે મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મિત્રો ભેગા મળી મજાક મસ્તી કરતા હતા અને ગાળો બોલવા જેવી સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કરીને યુવક ગળાના ભાગે અસ્ત્રાના ઘા મારીન ...
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને રાજ નિવાસ માર્ગ પર નવા સત્તાવાર બંગલા નંબર 1 મળ્યો હતો. તેના રિનોવેશન અને સજાવવા માટે 60 લાખ રૂપિયાના ખર્ચનું ટેન્ડર જાહેર કરાયું હતું.
અમદાવાદમાં વસ્ત્રાલમાં અસામાજીક તત્વોના આતંકની ઘટના બાદ પોલીસે દાવો શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરથી ન કથળે તેની ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results