News
કોંગ્રેસ સાંસદ શશી થરુરે ફરી એકવાર પોતાની જ પાર્ટીની વિરુદ્ધ નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે કટોકટી (emergency) પર કોંગ્રેસને ઘેરી લીધી છે. તેમણે કહ્યું કે, 'કટોકટી દરમિયાન શિસ્ત અને વ્યવસ્થાના નામે ક્ ...
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ 9 જુલાઈના રોજ પોતાનો 65મો જન્મદિવસ ઉજવ્યો. સંગીતા બિજલાનીની બર્થડે પાર્ટીમાં ઘણા જાણીતા ચહેરા પહોંચ્યા હતા. સલમાન ખાન પણ એક્સ ગર્લફ્રેન્ડની બર્થડે પાર્ટીમા ...
આણંદ : આંકલાવ નજીકના ગંભીરા પુલ દુર્ઘટના બાદ અફડાતફડીના માહોલ વચ્ચે આણંદ અને વડોદરાના ૪ હજાર યુવાનો બચાવ કામગીરીમાં જોડાઈ ગયા ...
અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પરંપરાગત રીતે ગુરુ પૂજન અથવા ગુરુ આરાધના માટે સમર્પિત છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યો તેમના શિક્ષકોની પૂ ...
- જ્યારે પણ ગુરુની સન્મુખ જઈએ ત્યારે ક્યારેય પણ લૌકિક કામના ન કરીએ. એક જ પ્રાર્થના કરીએ કે, 'મારી આધ્યાત્મિક ઉન્નતી કેવી રીતે ...
- એક શિષ્યએ ગુરૂદેવને કહ્યું: 'ગુરૂદેવ! ઘણાં દિવસોથી અહીં આપને જે માન અપાય છે તે જોઈ મને પણ ગુરૂ બનવાનું મન થયું છે. હું પણ ...
માણસને જે જગ્યાએ જવાનું હોય તેમાંથી તે અવળે ફંટાય તો ના બનવાનું બની જાય છે. ઊંચે જવાને બદલે નીચે ઊતરાય કે ઊર્ધ્વગમનને બદલે ...
ધોળકા : ધોળકાની આંગણવાડીની કાર્યકર બહેનો પડતર પ્રશ્નો સહિતની માંગને લઇ હડતાલ ઉપર ઉતરી હતી. બહેનોએ સૂત્રોચ્ચાર કરી તાલુકા સેવા ...
- બગદાણા દર્શને જતા પરિવારના નિકટના 5 સભ્યોની કાર નદીમાં ખાબકતા ખંભાતના ઉંદેલના યુવકનું મોત ...
બીજને જમીનની ઠેઠ સમીપ રાખવાથી ચમત્કાર થાય છે. નવા અંકુરો ફૂટે છે. જીવનની લીલાશ પ્રગટે છે જીવનમાં મહેંક ફેલાવતો પવિત્ર સંબંધ ...
ભગવાન અને સદ્ગુરુની કૃપા દૃષ્ટિથી આધ્યાત્મિક માર્ગે જીવનું કલ્યાણ થાય છે. આત્મીય ભાવથી હરિ સ્મરણ એજ ઉત્તમ માર્ગ છે. ભક્તિની ...
આપણે બધા એ મહાભારતની વાર્તા-સંવાદો જરૂરથી સાંભળ્યા જ છે. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના પાંડવો સાથેના સંવાદોનો પણ ખ્યાલ હશે જ.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results